ખલીફા
પ્રકાર[ફેરફાર કરો]
નામ (પુ.)
અર્થ[ફેરફાર કરો]
મહંમદ પયગંબર પછી તેમના અનુગામી બનનાર ધર્મના તેમજ ઇસ્લામ રાજ્યના વડાઓ
અન્ય વિગત[ફેરફાર કરો]
- મહંમદ પયગંબરના એક કુટુંબીજન અબુબકર પ્રથમ ખલીફા હતા.
- ખલીફાપદ ધર્મ અને રાજ્ય બંને માટે ઊભું કરવામાં આવ્યું હતું
સંદર્ભો[ફેરફાર કરો]
પંડ્યા, પ્રતાપરાય (૧૯૯૩). "સમાજવિદ્યાની પરિભાષા-૧ [માધ્યમિક કક્ષા માટે]" (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ:ગૂર્જર પ્રકાશન. p. ૧૦