અથર્વવેદ

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (પુ.) (સંસ્કૃત)

અર્થ[ફેરફાર કરો]

  • ચાર વેદોમાંનો એક વેદ
  • [સં. અ + થર્વ (ચાલવું) – સ્થિર; જેનું મન સ્થિર છે, અચળ છે તેવા ઋષિઓનો વેદ તે અથર્વવેદ

સંદર્ભો[ફેરફાર કરો]

  • પટેલ, ગૌતમ (૨૦૦૧). "અથર્વવેદ". In ઠાકર, ધીરુભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧ (અ - આ) (બીજી આવૃત્તિ.). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૧૪૭. OCLC 165646268