દુર્નામારિ

વિકિકોશમાંથી
  • પું.
    • સૂરણ. તે હરસના રોગને દૂર કરનાર મનાય છે.

વ્યુત્પતિ[ફેરફાર કરો]

સંસ્કૃત
વ્યુત્પત્તિ શબ્દ : દુર્નામન્ (હરસ) + અરિ (દુશ્મન)

સંદર્ભ[ફેરફાર કરો]