(પિંગળ) એક સમવૃત્ત વર્ણમેળ છંદ. આ છંદ સંસ્કૃતિ છંદનો એક ભેદ છે. તેને સુખદા છંદ પણ કહે છે. તેના દરેક ચરણમાં આઠ જગણ એમ ચોવીશ અક્ષર હોય છે. તેમાં બારમા અક્ષર ઉપર વિસામો આવે છે.
સ્ત્રી.
એ નામની સંત સ્ત્રી; નિવૃત્તિનાથ અને જ્ઞાનદેવનાં બહેન. દા. ત. મુક્તાબાઈ વર્યાં અમરતા, હરિનું નામ ન ક્ષણ વિસાર્યું –શારદા