મૃણાલવતી
પ્રકાર[ફેરફાર કરો]
નામ (સ્ત્રી.)
અર્થ[ફેરફાર કરો]
(ગુજરાતી સાહિત્ય) કનૈયાલાલ માણેકલાલ મુનશીની નવલકથા 'પૃથિવિવલ્લભ'માં પ્રણયસંદર્ભે મુંજની સામે મુકાયેલું તૈલપની સત્તાધીશ બહેનનું કઠોર પાત્ર. આ પાત્ર અંતે મુંજને પ્રેમવશ થાય છે.
સંદર્ભો[ફેરફાર કરો]
- ટોપીવાળા, ચંદ્રકાન્ત (૧૯૯૦). "મૃણાલવતી". In ટોપીવાળા, ચંદ્રકાન્ત. ગુજરાતી સાહિત્યકોશ : અર્વાચીનકાળ. ખંડ ૨. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. pp. ૪૯૨. OCLC 26636333