રગવું

વિકિકોશમાંથી

ક્રિયાપદ (અકર્મક)[ફેરફાર કરો]

  • કરગરવું; કાલવાલા કરવા; વિનતિ કરવી,આજીજી કરવી
    • ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૫૧:
      ‘એમ તે હોય, ભગવન્ત ? આજ આટઆટલાં વરસથી આપ મારા ગુરુ–સ્થાને બિરાજીને મને ભવાટવિમાં માર્ગ ચીંધતા આવ્યા છો. તો આજે મને માર્ગદર્શન નહિ કરાવો ?’ આભાશા રગીરગીને બોલતા હતા..’

ઉતરીઆવેલા શબ્દો[ફેરફાર કરો]

  • રગીરગીને