અકરણ
પ્રકાર[ફેરફાર કરો]
વિશેષણ
અર્થ[ફેરફાર કરો]
- કરણ – ઇંદ્રિય વગરનું
- દેહઇંદ્રિયાદિરહિત (પરમાત્મા)
- ભૌતિક ઇંદ્રિયાદિથી પર (બ્રહ્મપરમાત્મતત્ત્વ વગેરે).
- સાધનનો અભાવ.
- ન કરવું તે; કાર્યનો અભાવ
- કર્મ નહિ કરનાર.
- કુદરતી; અસલ.
- ન કરવા જેવું.
- (ડિંગળ) અસંભાવ્ય; અઘટનીય; ન બને એવું.
પ્રકાર[ફેરફાર કરો]
નામ (નપુંસક લિંગ)
વ્યુત્પત્તિ[ફેરફાર કરો]
[સંસ્કૃત]. અ + કરણ ( કર્મ )
અર્થ[ફેરફાર કરો]
- ખનીજ, ‘ઇન્ઑર્ગેનિક’ (ન○મૂ○શા○ )
- (વેદાંત) કર્મનો અભાવ; નિવૃત્તિ; કર્મના ફલ રહિત હોવાપણું. સાંખ્ય અનુસાર સમ્યક્ જ્ઞાન પ્રાપ્ત થયા પછી કર્મ અકરણ એટલે કે ન કર્યા સમાન થઈ જાય છે અને એનું કંઈ પણ ફળ હોતું નથી.
- ન કરવું તે.
પ્રકાર[ફેરફાર કરો]
નામ (પુલિંગ)
વ્યુત્પત્તિ[ફેરફાર કરો]
[સંસ્કૃત] અ + કરણ ( કર્મ )
અર્થ[ફેરફાર કરો]
- ઈશ્વર; પરમાત્મા, જે દેહ ઇંદ્રિયાદિ રહિત છે.
પ્રકાર[ફેરફાર કરો]
અવ્યય
અર્થ[ફેરફાર કરો]
વિના કારણ; બેસબબ.