મરણોન્મુખ
પ્રકાર[ફેરફાર કરો]
વિશેષણ
સંધિવિચ્છેદ[ફેરફાર કરો]
[સં.] મરણ + ઉન્મુખ (તત્પર)
અર્થ[ફેરફાર કરો]
- આસન્નમરણ, દેહ છોડવાની તૈયારીમાં હોય તેવું
- મરણ તરફ જનાર
- વિષયભોગના મૂળમાં જ મરણોન્મુખ ગતિ રહેલી છે.
- —ગાંધીજી
- વિષયભોગના મૂળમાં જ મરણોન્મુખ ગતિ રહેલી છે.
- મરવાને તૈયાર
સંદર્ભો[ફેરફાર કરો]
- ભગવદ્ગોમંડલ, પૃ. ૬૯૯૦